સમાચાર
-
અમદાવાદ રિવરફ્રન્ટ પર આપઘાત કરી લેનારી પરિણીતાનો છેલ્લી વાતચીતનો ઓડિયો વાઈરલ
હું આપઘાત કરી લઈશ તેવું કહેતા આરીફે કહ્યું હતું કે ‘તારે મરવું હોય તો મરી જા..મને વિડીયો મોકલજે’ તેવું કહેતા…
Read More » -
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે ‘દેશમાં લોકશાહી મરી મરી ગઈ છે’…
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ શનિવાર તૂતૂકુડી જિલ્લા પહોંચ્યા હતા. તૂતૂકુડી પહોંચ્યા ત્યારે…
Read More » -
પાટીલને કેજરીવાલનો સવાલ: ભાજપના 25 વર્ષનાં શાસન પછી પણ ખેડૂતો આપઘાત કરે છે?
ગુજરાતમાં હાલમાં થયેલી ૬ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ કાૅંગ્રેસનો સફાયો કરીને એન્ટ્રી મારી છે. ત્યારે ગઇકાલ…
Read More » -
કોરોનાના કારણે બંધ હતી શાળા, ખૂલતાં જ ક્લાસરૂમમાં એવું કંઈક જોવા મળ્યું કે જોઈ ને સવ હચમચી ઉઠ્યા
ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે અહીં એક શાળાની અંદરથી…
Read More » -
અમદાવાદ: પતિએ કહ્યું: ‘તું મરી જા’ અને પરણિતાએ હસતા મોઢે વ્હાલું કર્યું મોત, હસતા હસતા બનાવ્યો પોતાનો અંતિમ વીડિયો
અમદાવાદમાં પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. નદીમાં કૂદતાં પહેલા તેણે પતિને ફોન કર્યો હતો…
Read More » -
કોઈ રજૂઆત કરવા આવે તો એક કપ ચા પીવડાવજો, કેજરીવાલે સુરતના નવા કોર્પોરેટર્સને સલાહ આપી
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ૨૭ બેઠકો પર જીત મળતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં પહોંચ્યા છે.…
Read More » -
હિન્દુ દેવી અને દેવતાઓનું અપમાન યોગ્ય નથી: કોર્ટ
એમેઝોન પ્રાઈમ વિડિયો પર તાજેતરમાં રિલિઝ થયેલી વેબ સિરિઝ તાંડવ સામે હિન્દુ દેવી દેવતાઓની લાગણી દુભવતા દ્રશ્યોના કારણે ભારે વિરોધ…
Read More » -
કોરોના ટેસ્ટ વગર વિધાનસભાના બજેટ સત્રમાં એન્ટ્રી નહીં મળે, બજેટ સત્રમાં જતા પહેલા ધારાસભ્યો, અધિકારીઓ અને પત્રકારોએ પણ ટેસ્ટ કરાવવો ફરજિયાત
1 માર્ચથી વિધાનસભાનું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે હાલ ગુજરાતમાં વકરતા કોરોનાની પરિસ્થિતિને જાેતા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં…
Read More » -
72 કરોડ નહીં આપે તો તારી દીકરીને જીવવા નહીં દઉં તારી છોકરી અમદાવાદમાં ક્યાં રહે છે તેની મને ખબર છે
રાજકોટમાં લવરમૂછિયાએ ૭૨ કરોડની ખંડણી માગી રાજકોટ શહેરમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં અપહરણ કર્યાં વગર જ…
Read More » -
અંધશ્રદ્ધાનો ભારો ભાંગી નાંખવાનો પ્રયાસ: નવદંપતિને લગ્ન બાદ સ્મશાને ઉતારો આપ્યો
મીંઢળ બંધાયા બાદ વર હોય કે વધુ માઠા પ્રસંગોમાં સંમલીત કરવામાં આવતા નહીં હોવાની પ્રણાલીને તોડવામાં આવી રાજકોટ વિજ્ઞાન જાથા…
Read More »