ગુજરાત
-
અમદાવાદ રિવરફ્રન્ટ પર આપઘાત કરી લેનારી પરિણીતાનો છેલ્લી વાતચીતનો ઓડિયો વાઈરલ
હું આપઘાત કરી લઈશ તેવું કહેતા આરીફે કહ્યું હતું કે ‘તારે મરવું હોય તો મરી જા..મને વિડીયો મોકલજે’ તેવું કહેતા…
Read More » -
અમદાવાદ: પતિએ કહ્યું: ‘તું મરી જા’ અને પરણિતાએ હસતા મોઢે વ્હાલું કર્યું મોત, હસતા હસતા બનાવ્યો પોતાનો અંતિમ વીડિયો
અમદાવાદમાં પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. નદીમાં કૂદતાં પહેલા તેણે પતિને ફોન કર્યો હતો…
Read More » -
કોઈ રજૂઆત કરવા આવે તો એક કપ ચા પીવડાવજો, કેજરીવાલે સુરતના નવા કોર્પોરેટર્સને સલાહ આપી
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ૨૭ બેઠકો પર જીત મળતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં પહોંચ્યા છે.…
Read More » -
કોરોના ટેસ્ટ વગર વિધાનસભાના બજેટ સત્રમાં એન્ટ્રી નહીં મળે, બજેટ સત્રમાં જતા પહેલા ધારાસભ્યો, અધિકારીઓ અને પત્રકારોએ પણ ટેસ્ટ કરાવવો ફરજિયાત
1 માર્ચથી વિધાનસભાનું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે હાલ ગુજરાતમાં વકરતા કોરોનાની પરિસ્થિતિને જાેતા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં…
Read More » -
72 કરોડ નહીં આપે તો તારી દીકરીને જીવવા નહીં દઉં તારી છોકરી અમદાવાદમાં ક્યાં રહે છે તેની મને ખબર છે
રાજકોટમાં લવરમૂછિયાએ ૭૨ કરોડની ખંડણી માગી રાજકોટ શહેરમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં અપહરણ કર્યાં વગર જ…
Read More » -
અંધશ્રદ્ધાનો ભારો ભાંગી નાંખવાનો પ્રયાસ: નવદંપતિને લગ્ન બાદ સ્મશાને ઉતારો આપ્યો
મીંઢળ બંધાયા બાદ વર હોય કે વધુ માઠા પ્રસંગોમાં સંમલીત કરવામાં આવતા નહીં હોવાની પ્રણાલીને તોડવામાં આવી રાજકોટ વિજ્ઞાન જાથા…
Read More » -
સુરત શહેરની આ યુવતી ફક્ત આટલા વર્ષની ઉંમરે જીતી ગઈ ચુંટણી, સુંદરતામાં મોટી મોટી અભિનેત્રીઓને આપે છે ટક્કર – જુવો તસવીરો
આપણે બધા જાણીએ છીએ કે હાલના સમયમાં ચુંટણી જોરશોરથી ચાલી રહી છે. આવામાં રવિવારના દિવસે 6 મહાનગર પાલિકાઓનું પરિણામ બહાર…
Read More » -
અમેરિકા-કેનેડા મોકલવાના નામે છેતરપીંડી: પાંચ પાટીદારો પાસેથી 1.76 કરોડ પડાવનારા બે ઝડપાયા
આણંદઃ મહિનામાં જ અમેરિકા અને કેનેડા પહોંચાડી દઈશું તેવી વાતો કરીને આણંદના બે અને મહેસાણાના ત્રણ પાટીદાર યુવકો પાસેથી ૧.૭૦…
Read More » -
વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું નામ ‘સરદાર પટેલ’ માંથી ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરવામાં આવ્યું
અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ આજે ખૂબ ચર્ચામાં છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે બુધવારે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું, જેનું નામ…
Read More »