Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
જાણવા જેવું

બહારથી ઘરે આવીને આ રીતે કપડાને કરજો સેનેટાઈઝ, કોરોનાથી તમારો પરિવાર બચીને રહેશે…

કોરોનાને કારણે બધાજ લોકો પૂરી રીતે સેફ્ટી રાખી રહ્યા છે ખાસ કરીને મોટા ભાગના લોકો સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ વધારે કરે છે પરંતુ આપણે બધાજ જ્યારે બહારથી ઘરે આવીએ ત્યારે આપણા કપડા પણ સેનેટાઈઝ થવા ખૂબ જરૂરી છે ત્યારે આજે અમે તમને જણાવીશું કે તમારે કપડાઓને કેવી રીતે સેનેટાઈઝ કરવા જોઈએ.

એન્ટિસેપ્ટિક લીક્વીડમાં ધોવાનું રાખો: આપણે જ્યારે બહારથી આવીએ ત્યારે આપણા ઘરના કપડા ભેગા આપણા કપડા ક્યારેય ન મુકવા જોઈએ બહારના મે જયારે પણ બહારથી આવો ત્યારે તમારા કપડાં અલગ બાસ્કેટમાં રાખો તેને બીજા કપડાં સાથે ન રાખો, સાથે જ તમે પાણીથી ભરેલા બાસ્કેટ કે ડોલમાં એન્ટિસેપ્ટિક લીકવીડ અથવા ઉમેરો અથવા તો ડ્યારેકટ તમે તે કપડાને વોશીગ મશનીમાં ધોવા પણ નાખી શકો છો.

ગરમ પાણીનો ખાસ ઉપયોગ કરો: આ સીવાય તમે જ્યારે પણ બહારથી ઘરે આવો ત્યારે જે કપડા પહેર્યા હોય તે ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરશો તે વધારે સારુ રહેશે ગરમ પાણીનું તાપમાન 55-60 ડિગ્રી રાખો જેનાથી કપડામાં રહેલ બેક્ટેરિયાનો નાશ થશે જોકે ઘણા વોશિંગ મશીનમાં અગાઉથી જ વોટર ટેમ્પરેચર સિલેક્ટ કરવાનો ઓપ્શન હોય છે જેથી તેવા વોશીગ મશીનમાં તમે કપડા ધોવા નાખો તો પાણી કરવાની તમારે જરૂર નહી પડે.

ડોલ પણ સાફ કરવાનું રાખો: બહાર આવ્યા બાદ તે કપડા તમે ધોઈ કાઢો તો તમે રીલેક્સ ફ્રી ન કરશો કારણકે કપડાં ધોયા બાદ વોશિંગ મશીનને જંતુમુક્ત કરો જેમા કપડાને એન્ટિસેપ્ટિક લીકવીડ અથવા કેમિકલ જંતુનાશક પદાર્થમાં પલાળો અને પછી મશીનને સારી રીતે સાફ કરજો અને સાદા પાણીમાં પલાળેલા કપડાથી સાફ કરો સાથેજ જે ડોલમાં તમે કપડા રાખ્યા હોય તે ડોલને પણ ડિટર્જન્ટથી ધોવાનું રાખજો જે તમારા માટે સારુ રહેશે.

ડ્રાયરનો ઉપયોગ કરો: ખાસ કરીને જ્યારે તમે કપડા સુકવો ત્યારે બને ત્યા સુધી તેને તાપમાં સુકવવાનું રાખજો સાથેજ તમે મશીન ડ્રાયરનો પણ ઉપયોગ કરી શકો છો અને તેને ઓછામાં ઓછા 2 મિનિટ સુધી સ્પિન થવા દો આ કપડાને તડકામાં નાખો અને તેને સારી રીતે સુકાવા દો જો સુકાયાં ન હોય તો પછી કપડાને હાથથી સ્ક્વિઝ કરીને તડકામાં સૂકવો પરંતુ જ્યા સુધી કપડા પૂરી રીતે ન સુકાઈ ત્યા સુધી તેને પરત ન વાળતા.

સાવચેતી રાખો: ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે હાલ દેશી પરિસ્થિતી ધણીજ ખરાબ છે દિવસેને દિવસે કેસો વધી રહ્યા છે સાથેજ મોતનો આકડો પણ વધી રહ્યો છે હવે રોજના 2 હજાર કરતા પણ વધું લોકો કોરોનાને કારણે મોત પામી રહ્યા છે ત્યારે આવા સમયે આપણે લોકો જ્યા સુધી સાવચેતી નહી રાખીએ ત્યા સુધી આપણાને તકલીફ પડી શકે છે જેથી ખાસ કરીને કારણ વગર ઘરની બહાર જવાનું ટાળજો સાથેજ માસ્ક પહેરવાનું પણ જરૂર રાખજો.

[quads id=1]

Related Articles

Back to top button