આયુર્વેદમાં શતાવરીને જડી-બુટીઓની રાણી કહેવામાં આવે છે. આયુર્વેદિક એક્સપર્ટે જણાવ્યું કે, શતાવરીનો મતલબ સો જડો વાળી જડીબૂટી એવો થાય છે. આને મહિલાઓની એક સાચ્ચી સાથી કહેવામાં આવે છે. શતાવરી જીવનના દરેક પડાવ પર મહિલાઓના જનનાંગ અને હાર્મોનને સ્વસ્થ રાખે છે. પરંતુ આ આયુર્વેદિક જડીબુટી પુરૂષોના યૌન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
આયુર્વેદિક એક્સપર્ટે જણાવ્યું કે, પુરૂષ સીમન ક્વોલીટી અને સ્પમ કાઉન્ટ સુધારવા માટે શતાવરીનું સેવન કરી શકે છે. આ સિવાય આ પુરૂષો અને મહિલાઓના યૌન જીવનમાં રંગ ભરીને ઈનફર્ટિલિટીની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
એક્સપર્ટે જણાવ્યું કે, શતાવરીનો સ્વાદ મીઠો –કડવો જેવો હોય છે. જેની તાસીર ઠંડી હોય છે અને આ શરીરમાં વાત અને પિત્ત દોષને સંતુલિત કરે છે. આપ રોજ રાત્રે સુતા પહેલા થોડાક ગરમ કકરેલા દૂધની સાથે અડધી ચમચી શતાવરી પાવડરનું સેવન કરી શકો છો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…