Categories: સમાચાર

પતિ મજૂરી કરી ચલાવતો ઘર ને પત્ની ડ્રાઇવર સાથે મનાવતી રંગરેલીયા પછી અચાનક એક દિવસ..

બિહારના પટના શહેરના મસૌઢીની ગલીમાં એક મહિલાએ પોતાના જ પતિની પ્રેમી સાથે મળીને હત્યા કરી નાંખી. હત્યા કર્યા બાદ પત્ની પોલીસ સ્ટેશન ગઈ અને જાણ કરી. પોલીસ દ્વારા થતી પૂછ પરછમાં મહિલાએ પોલીસને ભ્રમિત કરવાના પ્રયાસમાં આખી ઘટના બહાર આવી.

મળતી માહિતી મુજબ પોલીસ કહ્યું કે મૃતક અજયગિરિ તેની પત્ની રેખા છે જેનો બોય ફ્રેન્ડનું નામ નૌશાદ જેની સાથે મળીને અજયને મોતને ઘાટ ઉતાર્યો હતો. રેખા અને નૌશાદની ધરપકડ કરવામાં આવી હતી.

પરિવારના મત અનુસાર મસૌઢીના કશ્મીર ગંજમાં રેટ અજયનાલગ્ન રેખા સાથે થયા હતા. 22 વર્ષના લગ્ન જીવનમાં અજયગિરિ મજૂરી કરી ઘર પરિવાર અને બે બાળકોનું પોષણ કરતો હતો, પરંતુ વર્ષ પહેલા જ રિક્ષા ચલાવતો નૌશાદ નજીક જ રહેતો હતો અને એક દિવસ મુલાકાત થતાં બંને વચ્ચેની મુલાકાત વધી ગઈ હતી અને બંનેના સબંધ પણ હતા.

મહિના પહેલા જ નૌશાદે રેખાના લગ્ન થયા હોવા છતાં દાનપુરની કોર્ટમાં જઈ કોર્ટ મેરેજ કર્યા આ વાતની જાણ અજયને થતાં રેખા સાથે ઝગડો થયો અને તેને રેખા ઉપર હાથ ઉપાડ્યો આ વાત નૌશાદને ખબર પડતાં બંને સાથે મળીને 25 જુલાઈની રાતે અજયની હત્યા કરી.

સ્થાનિક પોલીસ ઇન્સ્પેકટર રણજીત કુમારે જણાવ્યું કે અજયના આસપાસના લોકોની પૂછતાછ કરતાં જાણવા મળ્યું કે રેખાની ચાલ ઢાલ સારી ન હતી અને તેના દીકરાની પણ વર્ષ પહેલા જ હત્યા થઈ હતી. અજયના પિતા દ્વારા પોલીસમાં FIR દાખલ કરાતા આખો મામલો બહાર આવ્યો હતો અને ઘરની પાછળ અજયના ચાકુના ઘાની હાલતમાં લાશ મળી છે સાથે ચાકુ પણ મળ્યું છે જેનો ઈશારો રેખા તરફ થાય છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago