ફૂડ & રેસિપી

જાણી લ્યો વરસાદની ઋતુમાં મોજ કરવી દે એવા સ્વાદિષ્ટ પનીર પકોડા બનવાની એકદમ સહેલી અને સરળ રીત

વરસાદની ઋતુમાં દરેક લોકોને અવનવું ખાવાનું મન થાય છે તેમ પહેલા તો ગરમ ગરમ ભજીયા અને પકોડા આ બે એવી વાનગી છે જે કોઈ પણ ઋતુમાં ખાવાની મજા આવે છે સ્પેશીયલ ચોમાસામાં ગરમા ગરમ મસાલેદાર પનીરના પકોડા એ પણ સરળ રીતે ઘરે જ બનાવો  તો રાહ કોની જુઓ છો નોંધી લો આ રેસીપી.

પનીર બનાવવા માટે સામગ્રી:– 350 ગ્રામ પનીર, 200 ગ્રામ બેસનની નાની વાડકી, અડધી ચમચી-લાલ મરચું, ધાણા જીરું,ચાટ મસાલો ટેસ્ટ મુજબ, મીઠું સ્વાદુનાર, તળવા માટે તેલ.

સૌ પ્રથમ બેસનને એક વાસણમાં કાઢી તેમાં બધા જ મસાલાની સામગ્રી નાંખી હલાવો થોડુંક તેલ અને માપસર પાણી નાંખી ઘટ્ટ થાય ત્યાં સુધી ફીણી લો. અડધા કલાક સુધી આમ જ રહેવા દો. ત્યાર બાદ પનીરના 1-1 ઇંચ જેટલા સરખા જાડા પ્રમાણમાં ટુકડા કરી લો.

ટુકડાને વચ્ચેથી કાપીને બે ભાગ કરી લો. પછી દરેક ટુકડામાં વચ્ચે થોડોક (સ્વાદાનુસાર ચાટ) મસાલો લગાવીને પ્લેટમાં મૂકો. ત્યારબાદ એક કઢાઈમાં તેલ નાખી ગેસ ગરમ કરવા મૂકી દો.પકોડા તળવા માટે તેલ નાંખી દો. હવે બાજુમાં મુકેલ બેસનનુ ખીણા વાળું બાઉલમાં ચમચી મદદથી પનીરને તેમાં નાંખી બંને બાજુથી કવર કરી ધીમેથી કઢાઈમાં નાંખો. હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આગળ પાછળ કરીને તળો ત્યાર બાદ કઢાઈથી કાઢી ને પ્લેટમાં મૂકો. આ રીતે બધા જ પકોડા તળી લો.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago