Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ફેક્ટ ચેકસ્વાસ્થ્ય

જેવી આ ભાજી પેટમાં જશે કે વર્ષો જૂની કબજિયાત, સાંધાના દુખાવા અને પેશાબ માં બળતરા થઈ જશે ગાયબ, અહી ક્લિક કરી એકવાર જરૂર જાણી લ્યો સેવન કરવાની રીત

લીલા શાકભાજીમાં પાલક ઘણા બધાની મન પસંદ હશે કારણ કે પાલક એવી ભાજી છે જે ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.આપણે તેનો ઉપયોગ સૂપ, અને જ્યુસ તરીકે પણ કરીએ છીએ. તેમાં રહેલા વિટામિન અને ખનિજો તમારા શરીરને લગભગ તમામ પોષક તત્વો પૂરા પાડવામાં સક્ષમ છે. ડોક્ટરનું કહેવું છે કે જો રોજ સવારે પાલકનો રસ પીવો તો તમારા શરીરમાં ઘણા ફેરફાર થાય છે.

જો તમને ચામડીને સંબંધિત કોઇ સમસ્યા છે તો પાલકનું જ્યુસ પીવાથી તમને ત્વચામાં નિખાર, વાળની સુંદરતામાં પણ વધારો થશે. ગર્ભવતી મહિલાઓ માટે પણ પાલકનું જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે. જ્યુસ પીવાથી ગર્ભવતી મહિલાના શરીરમાં આયર્નની ઉણપ દૂર થઇ જાય છે.

પાલકમાં રહેલ કેરોટીન અને ક્લોરોફિલ કેન્સરથી બચવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત આંખોની રોશની માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પાલકના બીજ શીતળ છે તે યકૃતના રોગ, કમળો, પિત્તપ્રકોપ, કફરોગ અને શ્વાસ ના રોગોમાં હિતકારી છે, તેના બીજ માંથી ચરબી જેવું ઘટ્ટ તેલ નીકળે છે તે કૃમિ અને મૂત્રરોગો માં લાભકારી છે.

ડાયાબીટીશ ના દર્દીઓમાંતે પાલક નું સેવન કરવું ખુબ જ ફાયદેમંદ છે, પાલક ના બીજ કફરોગ અને શ્વાસ વિકારમાં ખુબ જ હિતકારી છે.પાલક ફેફસાને પણ સુધારે છે. ઉપરાંત આતરડા ના રોગ, ઝાડો, મરડો, સંગ્રહીની વગેરેમાં પણ તે લાભદાયક છે.

શાકભાજીમાં ટામેટા પછી પાલકની ભાજી સૌથી વધુ તાકાત આપનાર છે.પાલક નું સેવન કરવાથી લોહી શુધ્ધ થાય છે અને હાડકા પણ મજબૂત બને છે.જયારે દૂધ પુરતા પ્રમાણ માં ન મળી શકે ત્યારે પાલકના લીલા પાંદનો રસ બાળકોને આપવાથી પુરતો ફાયદો મળી શકે છે.

પાલકનું સેવન કરવાથી મોતિયા બિંદુની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.લીવર માં આવતા સોજા ને કારણે કમળો થઇ શકે છે, ત્યારે પાલકના બીજ અથવા પાલક ખાવથી લાભ થાય છે.૫-૧૦ ગ્રામ પાલક ના બીજ નો ઉકાળો બનાવી ને નિયમિત પીવાથી પેશાબ માં દુખાવો અને બળતરા ની સમય માંથી છુટકારો મળી જાય છે.

પાલકના પાંદડા અને તેના બીજ ને પીસીને ઘુટણ પર લગાવવાથી ગઠીયા વા નો દુખાવો ઓછો થાય છે.શરીર મથતા સફેદ દાઢ માં પાલકની પેસ્ટ બનાવીને લગાવવાથી ડાઘા ઓછા થઈ જાય છે.

ક્યારેક કોઈક પ્રકાર ની એલર્જી ને કારણે શરીરમાં ખંજવાળ આવતી હોય છે અને શરીર ઉપર લાલ લાલ દાણા થઇ જાય છે ત્યારે પાલકના બીજ અને ખસખસ ને સરખા પ્રમાણ માં લઈને તેને પીસી લો અને પ્રભાવિત જગ્યા પર આ પેસ્ટ લગાવવાથી ફાયદો છે.

પાલકનો જ્યુસ બનાવવા માટે પાલક અને ફુદીનાના પાનને ધોઇને મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં પાણી, શેકેલું જીરું, મરી પાઉડર અને લીંબૂ મિક્સ કરો. પાલકનો જ્યુસ પીવા માટે તૈયાર છે.હાઈ બ્લડ પ્રેશર માં ૫-૧૦ મિલી પાલકના જ્યુસ માં તેના જેટલું નારીયેલ પાણી મિક્સ કરીને પીવાથી ખુબ જ ફાયદો

[quads id=1]

Related Articles

Back to top button