Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ધાર્મિક

ખરાબ શક્તિથી પોતાના ભક્તોને બચાવવા માતા ખોડિયાર આવ્યા સાક્ષાત

આપણી ભક્તિની શકતી ઘણી જોઈ હશે અને દાદા દાદી પાસે પ્રભુએ ખરાબ શક્તિથી કેવી રીતે બચાવે એવા કિસ્સાઓ અને ઘટનાઓ પણ ઘણી સાંભળી પરંતુ મનમાં વિચાર આવે કે શું અત્યારની દુનિયામાં પણ આવું બની શકે કે ?

હા મિત્રો અત્યારની જ એક ઘટના બની જેમાં ભક્તની પ્રાથના સાંભળી માતાએ ખરાબ શક્તિથી બચાવ્યા. જાણીએ આખી ઘટના મહેશ નામનો વ્યક્તિ જે ખોડિયારમાનો ભક્ત જે રોજ સવારે અને સાંજે પૂજા પાઠ કરે. ધંધા માટે તે શહેરમાં રહેતો હતો પરિવારમાં બા પત્ની અને દીકરા દીકરી હતા. શુભ પ્રસંગે જ પોતાના વાતન જતો હતો. આમ પણ તેનું ગામ શહેરથી 250 કિલોમીટર દૂર એટલે તે દિવસે જતો રહેતો લાંબુ અંતર કાપવાનું હોવાથી તે કાર લઈને જાય.

પણ એક દિવસ ગામમાં માતાના મંદિરની સાલગીરી હતી અને તેને જવામાં મોડું થયું એટલે અર્ધી રાત થતાં ગામ જવા પરિવાર સાથે નીકળ્યા, બા ગામ હોવાથી દીકરા અને દીકરીને પણ જવાની ઉતાવળ હતી તેથી તે રાતે જ કારમાં પરિવાર સાથે નીકળી ગયો. રાત હોવાથી રસ્તો સૂમસામ હતો બાળકો મસ્તી કરતાં સૂઈ ગયા.

મહેશ અને એની પત્ની જાગતાં હતા અર્ધો રસ્તાનું અંતર કાપ્યા બાદ એક બાજુ ગામનો રસ્તો અને બીજી બાજુ જંગલ, કાર ચલાવતા જ મહેશને કોઈ અસૂરી શક્તિ એની કાર સાથે જ આવતી હતી એના અવાજથી મહેશ પહેલા ભય ભીત થઈ ગયો અને તેની પત્નીને જાણ થતાં જ કારમાં માતાના ભજન સ્તુતિ શરૂ કરી દીધી અને મહેશે પણ સાથે માતાને પ્રાથના શરૂ કરી દીધી.

સૂમસામ રસ્તા પર અસૂરી શક્તિ હજી પીછો કરતાં કરતાં જંગલના રસ્તે લઈ ગઈ છતાં મહેશે અને તેની પત્નીએ માતાજીનું નામ લેતા હતા કે અચાનક સામેના રસ્તાથી એક બસ વાલો હતો. તેમણે કહ્યું કે હું રસ્તો ભૂલી ગયો છું તો તમે આ જંગલમાંથી બહાર જવાનો રસ્તો બતાવશો. સામે મહેશે ઈશારો કરી બસ કાર પાછળ લાવવાનું કહ્યું અને જ્યાં સુધી જંગલનો રસ્તો ન કપાયો ત્યાં સુધી તે બસ સાથે આવી.

ગામના રસ્તે આવી જતાં બસ વાળો એક ચાની દુકાન પાસે ઊભો રહીને આભાર માને છે. મહેશ અને તેનો પરિવાર ગામમાં માતાના મંદિરનો ઘંટરાવ સાંભળતા જ માતાએ મદદ કરી આટલી રાતે જંગલમાં કોણ આવે? અને ખરેખર ખોડિયારમાં એ ચમત્કાર કર્યો અને આ અસૂરી શક્તિથી અમને બચાવ્યા. જય ખોડલમા

[quads id=1]

Related Articles

Back to top button