દેશમાં કોરોના (Covid 19 Cases)ના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,084 કેસ નોંધાયા છે. જો કે, આ સતત ત્રીજો દિવસ છે જ્યારે કોરોનાના 8 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા ગઈકાલે એટલે કે રવિવારે કોરોનાના 8,582 કેસ નોંધાયા હતા જ્યારે શનિવારે કુલ 8,329 કેસ નોંધાયા હતા.
એક્ટિવ કેસ 48 હજારની નજીક
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 3,482 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે, સક્રિય કેસ વધીને 47,995 થઈ ગયા છે. આ સિવાય 10 લોકોના મોત પણ થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 5 લાખ 24 હજાર 771 લોકોના મોત થયા છે. જયારે, અત્યાર સુધીમાં 4 કરોડ 26 લાખ 57 હજાર 335 લોકોને રજા આપવામાં આવી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…