રાજકારણ
-
પાકિસ્તાન માં લાગ્યા જય શ્રી રામ ના નારા, મંદિર તોડી પાડવા મુદ્દે કરાંચી માં વિરોધ પ્રદશન કરવામાં આવ્યું
પાકિસ્તાનમાં એક મંદિરમાં તોડફોડની ઘટના બાદ વૈશ્વિક મીડિયા માં પાકિસ્તાન સતત ચર્ચાનો વિષય બનું ગયું છે. આ ઘટનાનો સમગ્ર વિશ્વમાં…
Read More » -
અશોક ગેહલોતે ગાંધીજી સાથે સંબંધિત દરેક વસ્તુનો અંત લાવવા, સાબરમતી આશ્રમને તોડી પાડવાની તૈયારી માં પ્રધાનમંત્રીને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી
કોંગ્રેસે મહાત્મા ગાંધીની યાદો ધરાવતા સાબરમતી આશ્રમના નવીનીકરણ માટે ગુજરાત સરકારની યોજનાનો વિરોધ કર્યો છે. કોંગ્રેસ શાસિત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક…
Read More » -
કોંગ્રેસમાં ‘મોટી ભૂમિકા’ માંગી રહ્યા છે પ્રશાંત કિશોર, કોંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેશે
દેશની સૌથી જૂની પાર્ટી સાથે, ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર નવી રાજકીય ઇનિંગ શરૂ કરશે કે નહીં અને તેમને શું ભૂમિકા…
Read More » -
મુખ્યમંત્રી પદ પર જતાં જ મુશ્કેલીઓ શરૂ થઈ, ભ્રષ્ટાચારના કેસમાં યેદિયુરપ્પા અને પુત્રને નોટિસ આપવામાં આવી
બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રીની ખુરશી પર જતાની સાથે જ તેમની મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ છે. કર્ણાટક હાઇકોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં બીએસ યેદિયુરપ્પાને…
Read More » -
પીએમ મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ રાજીનામું આપ્યું, પીએમઓ છોડનારા વર્ષના બીજા વરિષ્ઠ અધિકારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિંહાએ સોમવારે રાજીનામું આપ્યું હતું. જો કે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું…
Read More » -
ગુજરાતના રાજકારણમાં ગરમાવો: એક સાથે 1000થી વધુ લોકોથી આમ આદમી પાર્ટીમાં ભારે ઉથલપાથલ
આગામી સમયમાં વર્ષ 2022 ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચુંટણી યોજાશે. જેની શરૂઆત અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તેના માટે તૈયારીઓ કરવા લાગી…
Read More » -
ડીસાથી ઇસુદાન ગઢવીનું નિવેદન: 2022માં અમારી સરકાર બનશે તો કોરોનામાં મૃત્યું પામેલા લોકોની યાદમાં ગાંધીનગરમાં એક સ્મારક બનાવશું
ગુજરાત સરકારની નિષ્ફળતા બતાવવા લોકોને જાગૃત કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રા શરૂ કરી છે. જેમાં આમ…
Read More » -
રાજસ્થાન: ખટરાગ દૂર કરવા મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે
પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણ ખતમ કરવા માટે નવજોત સિધ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ હવે રાજસ્થાનમાં ચાલી રહેલો…
Read More » -
મોદીએ લોકોની મનની વાત સમજવાની જરૂર છે: રાહુલ ગાંધી
પીએમ મોદી જ્યારે જ્યારે મન કી બાત કરે છે ત્યારે ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેના પર ટોણો મારતો હોય…
Read More » -
કોંગ્રેસ કરી રહી છે 2024 લોકસભા ચૂંટણીની તૈયારીઃ પ્રશાંત કિશોર કોંગ્રેસ માં જોડાય તેવા એંધાણ
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017 બાદ કોંગ્રેસથી નારાજ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હવે કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. આ વાતના…
Read More »