સમાચાર
-
રશિયાની ચેતવણી: જો અમારા અસ્તિત્વ પર ખતરો હશે તો અમે પરમાણુ હથીયારોનો ઉપયોગ કરીશું
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 28 દિવસથી ચાલી રહેલું યુદ્ધ ખતરનાક તબક્કામાં પ્રવેશી રહ્યું છે. તેને રોકવાના અત્યાર સુધીના પ્રયાસો…
Read More » -
માલ્યા, નીરવ મોદી અને ચોક્સીની 19,111 કરોડની સંપત્તિ જપ્ત, 7975 કરોડ વસૂલ્યા
સરકારે મંગળવારે જણાવ્યું હતું કે બેંક લોનની ચૂકવણી કર્યા વગર વિદેશ ભાગી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ…
Read More » -
નાણામંત્રીના નિવેદન બાદ કર્મચારીઓનું નુકસાન નક્કી, EPFO અંગે ટૂંક સમયમાં આવશે નિર્ણય, જાણો કેટલું થશે નુકસાન
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં કર્મચારી ભવિષ્ય નિધિ પર વ્યાજ દર ઘટાડવાના મુદ્દા પર વાત કરી છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા…
Read More » -
યુક્રેનમાં મેડીકલમાં અભ્યાસ કરનાર માટે આવ્યા રાહતના સમાચાર! અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર મળશે MBBS ની ડિગ્રી
યુક્રેનમાં મેડીકલમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ હેરાન છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે…
Read More » -
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં કોળી-ઠાકોરો માટે 20 ટકા અનામતની ઉઠી માંગ
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર અનામત આંદોલને જોર પકડ્યું હતું. આ વખતે કોળી-ઠાકોર અનામતની માંગ…
Read More » -
વિશ્લેષણમાં ખુલાસો: પક્ષીઓ જણાવશે દિલ્હીના બદલાતા વાતાવરણનો મૂડ, જાણો… વૈજ્ઞાનિકો કેવી રીતે શોધી કાઢશે?
જૈવ વિવિધતા ઉદ્યાનોએ દિલ્હીની મુખ્ય મિજાજને પકડી લીધી છે. અહીં અરવલ્લી સૃખલા પર જોવા મળતા પક્ષીઓ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા…
Read More » -
યુદ્ધમાં રશિયાને અત્યાર સુધી કેટલું થયું નુકસાન? યુક્રેને કર્યો આ મોટો દાવો….
યુક્રેન પર રશિયાના હુમલાનો આજે 26 મો દિવસ છે. તેમ છતાં હજુ પણ બંને દેશો વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત થવાની કોઈ…
Read More » -
રશિયા સાથે વાતચીત માટે તૈયાર ઝેલેન્સકીએ કહ્યું- સમજૂતી નહીં થાય તો થઇ શકે છે ત્રીજું વિશ્વ યુદ્ધ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીરે કહ્યું છે કે તેઓ રશિયા સાથે વાતચીત અને વાટાઘાટો કરવા તૈયાર છે. આ સાથે જ તેને ચેતવણી…
Read More »