-
રાજકારણ
અરવિંદ કેજરીવાલ જી 21 જુલાઈએ સુરતમાં ગુજરાતની જનતાને પહેલી ગેરંટી આપશેઃ મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટી ગુજરાત ના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા એ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને…
Read More » -
રમત ગમત
ઇંગ્લેન્ડ સામે સીરીઝ જીતવાનું ફળ ભારતને મળ્યું, ICC રેન્કિંગમાં થયો જબરદસ્ત ફાયદો
ભારતીય ટીમે ત્રણ મેચની વનડે સીરીઝ 2-1થી જીતી લીધી છે. આ જીત સાથે ભારતે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે…
Read More » -
મનોરંજન
દિગ્ગજ પ્લેબેક સિંગર ભૂપિન્દર સિંહનું નિધન, 82 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા
મનોરંજન જગતમાંથી સોમવારે રાત્રે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ પ્લેબેક સિંગર ભૂપિન્દર સિંહનું મુંબઈમાં નિધન થઈ ગયું છે.…
Read More » -
રાજકારણ
ખરાબ રસ્તાઓ બનાવનારા કોન્ટ્રાક્ટરોને ભાજપ સરકાર બચાવી રહી છેઃ ઇસુદાન ગઢવી
સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા છે અને તેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.…
Read More » -
રાજકારણ
ડૉ.સંદીપ પાઠકે ગુજરાતમાં સૌથી મોટું સંગઠન બનાવ્યું છેઃ ‘આપ’
આજે આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રભારી ડૉ.સંદીપ પાઠકે રાજ્યસભા માં શપથ લીધા. આમ આદમી પાર્ટીએ પંજાબ વતી ડૉ.સંદીપ…
Read More » -
રાજકારણ
રેવડી રેવડી કરવા કરતા ભાજપા એ દેશની આર્થિક નીતિઓ પર ધ્યાન આપવું જોઈએ: ‘આપ’
માનનીય વડાપ્રધાન જી એ બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીની પ્રજાલક્ષી કામગીરી ને મજાક ઉડાવતા કહ્યું કે, દેશમાં કેટલાક લોકો…
Read More » -
રાજકારણ
આમ આદમી પાર્ટી એવી વ્યવસ્થા લાગુ કરીને રહેશે જેમાં ખેડૂત ઉધયોગપતિ બની જાય: ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ વિડિઓ ના માધ્યમ થી ગુજરાત ની જનતા ને સંબોધતા કહ્યું કે,…
Read More » -
રાજકારણ
આજે આખો દેશ આમ આદમી પાર્ટીના પરિવર્તન ની રાજનીતિ અપનાવી રહ્યો છેઃ ઇસુદાન ગઢવી
મધ્યપ્રદેશ ના સિંગરૌલી શહેરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે. સિંગરૌલી આખા દેશની પહેલી એવી મ્યુનિસિપલ…
Read More »

