અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી 20 મેચ 12 તારીખે રમવામાં આવી હતી. જેમાં ભારતના ખેલાડીઓનો પરાજય થયો હતો. ટુંકમાં કહીએ તો ભારતીય ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. જોકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં હાર્દિક પંડ્યા મેદાન પર ગુસ્સે થઈ ગયો હતો. જેના તેણે ઈશારો કરીને નારાજગી દર્શાવી હતી.
આ મેચમાં અક્ષર પટેલ બોલિંગ નાખતો હતો અને ઇંગ્લેન્ડ ખેલાડી બટલર આ બોલ પર સિક્સ મારે છે. જેના બાદ બોલ દર્શકો પાસે જઈને પડે છે અને હાર્દિક પંડ્યા તે બોલ માંગવા જાય છે પંરતુ દર્શકો તે બોલ આપવામાં થોડોક સમય લગાડે છે, જેના પર હાર્દિક ગુસ્સે થાય છે.
હાર્દિક નો ગુસ્સો જોઈને દર્શકોએ તરત જ બોલ આપી દિધો હતો, ત્યારબાદ તેને એમપાયાર દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો, અને ફરી મેચ શરુ થઇ હતી.
પ્રથમ ટી 20 ઇંગ્લેન્ડ સામે મેચમાં ભારતે ટોસ જીત્યો હતો અને 20 ઓવર માં 124 રન બનાવ્યા હતા. જેના પછી સામેની ઇંગ્લેન્ડ ટીમે 125 રન 15.5 ઓવરમાં બનાવી લીધા હતા અને વિજય પ્રાપ્ત કર્યો હતો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…