Chief Minister

પાટીદારો પર દાખલ 10 કેસ પાછા, હાર્દિક પટેલે કહ્યું- બાકીના 144 કેસ પણ પાછા લે સરકાર

ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા 10 કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. આમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ…

4 years ago

રાજભવન ખાતે યોગી આદિત્યનાથ આપશે રાજીનામું, નવી સરકારની રચનાની તૈયારીઓ શરૂ

યુપીમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં નવી સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન 5 કાલિદાસ માર્ગ…

4 years ago

CM પટેલની યુવાનોને અપીલ – PM મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે તમારા જ્ઞાનનો કરો સદુપયોગ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) ગઈકાલે અમદાવાદની ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (Dr Babasaheb Ambedkar Open University)…

4 years ago

મુખ્યમંત્રીનો ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ 24મીએ, કોરોનાકાળ દરમિયાન સ્થગિત રહ્યો

કોરોનાના સમયગાળા દરમિયાન લાંબા સમયથી સ્થગિત રાખવામાં આવેલ મુખ્યમંત્રી (Chief Minister) નો ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 'સ્વાગત' (SWAGAT) ફરીથી…

4 years ago

ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવને 5 વર્ષની સજા, 60 લાખનો દંડ, 139 કરોડના ગેરકાયદે ઉપાડનો મામલો

લાલુ પ્રસાદ યાદવ (lalu prasad yadav) ને ડોરાન્ડા કોષાગાર સંબંધિત ઘાસચારા કૌભાંડમાં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત…

4 years ago

રાશન દુકાનદારો માટે મહત્વના સમાચાર: રાજ્ય સરકારે રાશન દુકાનદારોના કમિશનમાં કર્યો વધારો

રાજ્ય સરકારે ગુજરાતના રેશનના દુકાનદારો એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગૃહ ભંડારના સંચાલકોના કમિશનમાં વધારો કર્યો છે, જે 1 જાન્યુઆરીથી…

4 years ago