ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા 10 કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. આમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ…
યુપીમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં નવી સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. યોગી આદિત્યનાથ મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન 5 કાલિદાસ માર્ગ…
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) ગઈકાલે અમદાવાદની ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (Dr Babasaheb Ambedkar Open University)…
કોરોનાના સમયગાળા દરમિયાન લાંબા સમયથી સ્થગિત રાખવામાં આવેલ મુખ્યમંત્રી (Chief Minister) નો ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ 'સ્વાગત' (SWAGAT) ફરીથી…
લાલુ પ્રસાદ યાદવ (lalu prasad yadav) ને ડોરાન્ડા કોષાગાર સંબંધિત ઘાસચારા કૌભાંડમાં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત…
રાજ્ય સરકારે ગુજરાતના રેશનના દુકાનદારો એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગૃહ ભંડારના સંચાલકોના કમિશનમાં વધારો કર્યો છે, જે 1 જાન્યુઆરીથી…