Arvind Kejriwal

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ફક્ત કાગળ પર છેઃ અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 25 જુલાઈ ના રોજ સાંજે 7:00 વાગ્યે પોરબંદર એરપોર્ટ…

3 years ago

સોમનાથ માં ભગવાન શિવજી ના દર્શન કરી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું : અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી 25 જુલાઈ ના રોજ સાંજે 7:00 વાગ્યે પોરબંદર…

3 years ago

આમ આદમી પાર્ટી યુવાનો અને ઉદ્યોગપતિઓ ની પહેલી પસંદ બની ગઈ છે: ‘આપ’

આમ આદમી પાર્ટી એ સમગ્ર દેશમાં પરિવર્તન ની રાજનીતિ શરૂ કરી છે અને આમ આદમી પાર્ટીના લોકકલ્યાણ માટે ના કાર્યોની…

3 years ago

ગુજરાતના દરેક ઘરને દર મહિને 300 યુનિટ વીજળી મફત મળશે : અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 20 જુલાઈ ની રાત્રે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા.…

3 years ago

અરવિંદ કેજરીવાલ જી 21 જુલાઈએ સુરતમાં ગુજરાતની જનતાને પહેલી ગેરંટી આપશેઃ મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટી ગુજરાત ના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા એ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને…

3 years ago

રેવડી રેવડી કરવા કરતા ભાજપા એ દેશની આર્થિક નીતિઓ પર ધ્યાન આપવું જોઈએ: ‘આપ’

માનનીય વડાપ્રધાન જી એ બે દિવસ પહેલા આમ આદમી પાર્ટીની પ્રજાલક્ષી કામગીરી ને મજાક ઉડાવતા કહ્યું કે, દેશમાં કેટલાક લોકો…

3 years ago

ભારત આગળ વધવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ તેના માટે પ્રામાણિક રાજનીતિની જરૂર છે : અરવિંદ કેજરીવાલ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પ્રજાને મફતમાં આપવામાં આવતી વિવિધ સુવિધાઓ માટે "મફત કી રેવડી"નું વિતરણ કરવાનો આરોપ વિરોધ પક્ષના નેતાઓ…

3 years ago

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવશે 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3 અને 4 જુલાઈના રોજ 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલ 4 જુલાઈએ વીજળી…

3 years ago

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની ગુજરાત મુલાકાત પહેલા AAPના 1000 કાર્યકરો જોડાયા ભાજપમાં

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ગુજરાત મુલાકાત પહેલા, આમ આદમી પાર્ટી (AAP)ના 1000 થી વધુ કાર્યકરો…

3 years ago

પંજાબમાં શપથ લીધા બાદ ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં કરશે રોડ શો

પંજાબમાં જંગી જનાદેશ બાદ આમ આદમી પાર્ટીની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી પર છે. ગુજરાતને જીતવા માટે ભગવંત માન અને પાર્ટીના…

3 years ago