આતંક નાબૂદીનું કામ ચાલી રહ્યું છે. દરરોજ સુરક્ષા દળો સાથેની અથડામણ માં ખીણમાં છુપાયેલા આતંકવાદીઓ ના ઢગલા થઈ રહ્યા છે. ગુરુવારે સવારે શોપિયામાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ સિવાય તાજેતરમાં ભરતી થયેલા આતંકવાદી એ શરણાગતિ સ્વીકારી લીધી છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. શરણાગતિ સ્વીકારનાર આતંકવાદીનું નામ તૌસિફ અહેમદ કહેવામાં આવી રહ્યું છે.
જમ્મુ કાશ્મીર પુલીસે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. પોલીસે ટ્વીટ કર્યું, “જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં કનિગામમાં અલ-બદ્ર આતંકવાદી સંગઠનના ચાર નવા ભરતી સ્થાનિક આતંકવાદીઓ ફસાયેલા છે. પોલીસ અને સુરક્ષા દળ તેમને શરણાગતિ માટે સમજાવવા પ્રયત્નશીલ પ્રયાસો કરી રહ્યા છે.”
બીજા એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, “ફસાયેલા આતંકવાદીઓએ શરણાગતિની દરખાસ્તને નકારી કાઢી, સંયુક્ત સર્ચ પાર્ટી પર ગોળીબાર કર્યો અને ગ્રેનેડ ફેંકી દીધું. ત્યારબાદ કરવામાં આવેલી કાર્યવહી માં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…