સ્વાસ્થ્ય

કાચી ડુંગળી નું સેવન આ બીમારીના લોકો માટે છે ઝેર સમાન, એક વાર જરૂર વાંચો

ડુંગળી આપણા ઘર માં રસોઈ બનાવવા માં કામ આવે છે, જો ડુંગળી ના હોય તો આપણા ખાવા માં સ્વાદ નથી આવતો, પરંતુ આજે અમે તમને ડુંગળી વિશે કેટલીક એવી વાતો જણાવવાના છીએ, મિત્રો તમને જણાવીએ કે ઘણા લોકો ને લસણ ડુંગળી નું સેવન ઘણા ને ફાયદાકારક હોઈ છે, ઘણા ને તેનાથી નુકશાન થઈ શકે છે, મિત્રો તમને જણાવીએ કે આજે કે કાચી ડુંગળી આ બે વ્યક્તિ ને ન ખાવી જોઈએ.

તમને લોકો ને જણાવી દઈએ કે જે લોહીની ઉણપ ધરાવતા લોકો માટે કાચી ડુંગળીનું સેવન ઝેર સમાન છે. કારણ કે કાચી ડુંગળી શરીરમાં જઈને ચરબી અને લોહીને ઓછું કરવાનું કામ કરે છે. જેનાથી શરીરમાં લોહીની ઉણપ આવવા લાગે છે. તેથી એનીમિયાના દર્દીઓ ને કાચી ડુંગળી ન ખાવી જોઈએ.

લીવર સંબંધિત કોઈ બીમારી ધરાવતા લોકો માટે કાચી ડુંગળી નું સેવન ખુબ જ નુક્સાનકારક સાબિત થઇ શકે છે. તેથી જો તેમણે પોતાના શાકમાં ડુંગળી નાખવાનું આજથી જ બંધ કરવું જોઈએ. કારણ કે ડુંગળીના સેવનથી લીવર સંબંધિત સમસ્યાઓ મટી નથી શકતી.

મિત્રો તમને જણાવીએ કે આ સિવાય જે લોકો એનિમિયા સાથે સંઘર્ષ કરી રહ્યા છે તેઓએ પણ કાચી ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. તમને જણાવીએ કે એનિમિયાને કારણે વ્યક્તિ ‘એનિમિયા’ નામની બીમારીથી પીડાય છે. આ રોગમાં, આયર્નની ઉણપ હોય છે, જે લોહીનું નિર્માણ ઘટાડે છે તેથી, જો તમારા શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોય તો હવે કાચી ડુંગળીનું સેવન બંધ કરો. કાચી ડુંગળી ખાવાથી લોહીનું સ્તર નોંધપાત્ર રીતે ઓછું થાય છે, અને તે જે ઘણી સમસ્યાઓનું કારણ બને છે.

જે લોકો ને લીવર થી સંબંધિત સમસ્યા છે, તે લોકો માટે કાચી ડુંગળી નું સેવન ખુબ જ નુકશાનકારક થઇ શકે છે, તમને લોકો ને જણાવી દઈએ કે જો તમે તમારા શાક માં ડુંગળી નાખો છો, તો આજથી જ ડુંગળી નાખવાનું બંધ કરો દો, કેમ કે જયારે આપણે ડુંગળી નું સેવન કરીએ છીએ તો આપણી લીવર ને સંબંધિત સમસ્યાઓ સારી થતી નથી.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago