મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો રહી જાય છે, તેના વગર ભોજનનો સ્વાદ સારો આવતો નથી, પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતા મીઠાનું સેવન કરવું સવાસ્થ્ય માટે ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે, અને તેના વધુ પડતા સેવનથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ પણ થઇ શકે છે અને તમને વધુ પરેશાનીઓનો સામનો પણ કરવો પડી શકે છે, તેથી મીઠાનું વધારે પડતું સેવન કરવું ટાળવું જોઈએ, તો જાણી લો કે જો તમે મીઠાનું વધારે પડતું સેવન કરો છો, તો તમારે તેનાથી શું નુકસાન વેઠવું પડી શકે છે.
કિડનીમાં થઈ શકે છે સમસ્યા: જો તમે મીઠાનું વધુ પડતું સેવન કરો છો તો તેનાથી કિડનીમાં સમસ્યાઓ ઉભી થઈ શકે છે, જ્યારે વધુ પડતું મીઠું ખાવાથી કિડનીમાં ઘણી સમસ્યાઓ થઈ જાય છે, અને આ મીઠાના વધારે પડતા સેવન કરવાથી પેટને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે, તેથી તમારે મીઠાંનું સેવન વધારે પ્રમાણમાં ન કરવું જોઈએ.
હૃદયના સ્વાસ્થ્ય માટે નથી હોતું સારું: જો તમે મીઠાંનું વધારે પ્રમાણમાં સેવન કરો છો, તો તમને હૃદયને લગતી ઘણા પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે, જ્યારે તમે તેનું વધારે પ્રમાણમાં સેવન કરી લો છો, તો તમને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે, તેથી તમારે મીઠાનું વધારે પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ. એક માર્યાદિત માત્રામાં જ તેનું સેવન કરવું જોઈએ જેથી શરીરને કોઈ નુકસાન ન થાય.
હાડકાં પડી શકે છે નબળા: જો તમે કિડનીના સ્વાસ્થ્યને સ્વસ્થ બનાવી રાખવા માંગો છો, તો તમારે મીઠાનું સેવન વધારે માત્રામાં ન કરવું જોઈએ, તેમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ જ વધારે માત્રામાં હોય છે, જે ધીમે-ધીમે હાડકાંને નબળા પાડી દે છે, જેના કારણે તમને હલનચલન કરતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, તેથી જો તમે હાડકાંને મજબૂત રાખવા માંગો છો, તો પછી મીઠાનું સેવન ઓછું કરી દેવું જોઈએ.
હાઈપરટેન્શનની થઈ શકે છે સમસ્યા: જો તમે મીઠાનું સેવન વધારે માત્રામાં કરો છો, તો તમને હાઈપરટેન્શનની સમસ્યા થઈ શકે છે, તેના વધારે પડતા સેવનથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે, જ્યારે હાઈ બ્લડ પ્રેશરથી સ્ટ્રોક જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે તમારે મીઠાનું વધારે પડતું સેવન ન કરવું જોઈએ.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…