ધાર્મિક

હનુમાનજી ના જન્મસ્થળ ને લઈ કર્યો દાવો, ટુંક સમય માં રજૂ કરશે પુરાવાઓ.

તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી) એ કહ્યું કે તેઓ ઐતિહાસિક અને સુસંગત પુરાવા આપશે કે જે સાબિત કરશે કે આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલી ભગવાન વેંકટેશ્વરનું ઘર ભગવાન હનુમાનનું સાચું જન્મસ્થાન છે.મંદિરના વહીવટીઓ તેર એપ્રિલે ઉગાડી ઉત્સવ (તેલુગુ નવું વર્ષ) ના દિવસે એક પુસ્તિકાના રૂપમાં આ પુરાવાઓ રજૂ કરશે જેમાં સાબિત કરશે કે અંજનાદ્રી કે જે તિરુમાલાની સાત ટેકરીઓમાંથી એક છે એ હનુમાનનું જન્મસ્થળ કહેવામાં આવે છે.

ટીટીડીના એક્ઝિક્યુટિવ ઓફિસર કે એસ જવાહર રેડ્ડીએ કહ્યું હતું કે, ‘અમે પૂરા ઘાટમાં આવેલા તિરુમાલાની સાત ટેકરીઓમાંથી એક, અંજનાદ્રીમાં ભગવાન હનુમાનનો જન્મ થયો હોવાનું સાબિત કરવા પુસ્તિકાના રૂપમાં સમિતિનો અહેવાલ લાવીશું.  આ જગ્યા પૂર્વી ઘાટ ની શેષચલમ પર્વતમાળા નો એક ભાગ છે”

ગુરુવારે રેડ્ડી સાથેની બેઠકમાં પેનલે પોતાનો અહેવાલ ટીટીડીને સોંપ્યો હતો. સમિતિના સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ‘ખગોળશાસ્ત્રના આધારે ભગવાન રામના માર્ગને શોધી કાઢવા માટે અન્ય ઘણા સંશોધકો દ્વારા ભૂતકાળમાં ઘણા અભ્યાસ કરવામાં આવ્યા છે. રામેશ્વરમથી શ્રીલંકામાં પ્રવેશતા પહેલા અયોધ્યાથી દક્ષિણમાં જતાં રામ, તિરૂમાલામાં ભગવાન હનુમાનની પાસે આવ્યા હશે.

સમિતિના સભ્યએ કહ્યું, “શાસ્ત્રો અનુસાર, અંજના દેવીએ ભગવાન હનુમાનને જન્મ આપતા પહેલા તમસાલા હિલ્સ, તમસાલા હિલ્સ નો ધોધ અને અખાડા ગંગામાં પવિત્ર સ્નાન કર્યું હતું.”

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago