ગુજરાત

પાવાગઢમાં ખોદકામ દરમિયાન મળી આવ્યા પ્રાચીન સમયના ડઝનબંધ તોપના ગોળા

આ શહેરમાં ખોદકામમાં દરમિયાન મળી આવ્યા રાજવી પરિવાર દરમિયાનના ડઝનબંધ તોપોના ગોળા

આપણો ભારત દેશ પુરાણોથી ભરેલો છે, જેના અનેક પુરાવાઓ મળી આવતા રહે છે. જેમાં ઘણા વર્ષો જુના સાધનો અને ઓજારો, મકાનો સહીત પૌરાણિક કલાકૃતિઓ મળી આવતી રહે છે, અને તેની સરકાર દ્વારા ખાસ રીતે જાળવણી કરવામાં આવે છે જેથી તેની નિશાનીઓને જીવત રાખી શકાય, ત્યારે આજે પણ વધુ એક ઘણા વર્ષો જુના યુદ્ધ માટે વપરાતા ટોપના ગોળાઓ મળી આવ્યા છે.

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા ધાર્મિક સ્થળ પાવાગઢના માચીમાં જિલ્લા પંચાયતની જમીન પર બનેલી ધર્મશાળાની બિલ્ડિંગ નીચેથી ખોદકામ કરતા રાજવી પરિવારના તોપના ગોળા અને લોખંડ મળી આવ્યા છે.

આ સ્થળે ધર્મશાળાને તોડીને નવી બિલ્ડિંગ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અહીં ખોદકામ દરમિયાન પૌરાણિક સમયના તોપના ગોળાઓનો ઢગલો મળી આવ્યો છે. જૂની વસ્તુઓ જોઈને વહીવટીતંત્રને તેની માહિતી આપવામાં આવી છે. જુની વસ્તુ મળવાની માહિતી મળતા જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. હાલમાં અહીં બિલ્ડિંગનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago