જાણવા જેવું

માત્ર એકવાર આ પાણીના સેવનથી જીવો ત્યાં સુધી કોલેસ્ટ્રોલ થઈ જશે ગાયબ

આજે અમે તમારા માટે ધાણાના પાણીના ફાયદા લાવ્યા છીએ. ધાણા પાવડર ભારતીય રસોડાનો એક એવો ઘટક છે, જેનો ઉપયોગ મોટાભાગની વસ્તુઓમાં થાય છે. તો બીજી બાજુ કોથમીર પણ ગાર્નિશિંગ માટે ખાસ સ્થાન ધરાવે છે. પરંતુ તમે જાણો છો કે ધાણાનું પાણી સ્વાસ્થ્યને ઘણા ફાયદા પહોંચાડવાનું કામ પણ ખૂબ જ સરળતા સાથે કરે છે. 

આ માહિતી માં અમે તમારા માટે ધાણા પાણીની તૈયારી, વપરાશ અને તેના ફાયદા વિશે માહિતી આપીશું. આયુર્વેદ નિષ્ણાંત મુલ્તાનીના મતે, જીરું, ધાણાજીરું, મેથીના દાણા અને કાળા મરી ઉમેરો અને તેને આખી રાત પલાળી રાખો. સવારે તેમાં લીંબુનો રસ અને મધ ઉમેરો. હવે તેને ખાલી પેટ પીવો. 

જો તમે જીરું, ધાણાજીરું, મેથીના દાણા અને કાળા મરી ખાવા માંગતા નથી, તો તમે તેને ચાળણી દ્વારા ગાળીને અલગ કરી શકો છો. સુશ્રુતમાં એને સર્વજ્વરનાશક, દીપક, દાહનાશક, અરુચિનાશક અને ઊલટી બંધ કરનાર કહેલ છે. ધાણા પેટની પીડા મટાડનાર, પેશાબ વધારે લાવનાર, પાચક અને કોમાદ્વિપક મનાય છે.

ધાણાના પાણીમાં રહેલા ફાઇબર અને એશિન્શિયલ ઓઇલ લિવરથી જોડાયેલી તમામ બિમારીઓથી બચાવે છે. તેમજ લિવરની બીમારીઓને ભગાડે છે. ધાણાનાપાણીમાં એક વિશેષ તત્વ ડોડનલ રહેલું છે. તે ટાઇફોઇડના બેક્ટેરિયાને દૂર કરે છે. આમ કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

ધાણાનું પાણી પીવાથી સારા કોલેસ્ટ્રેલમાં વધારો થાય છે અને ખરાબ કોલેસ્ટ્રેલ દૂર થાય છે. આ પાણીને રોજ પીવાથી હૃદય સંબંધિત તમામ બિમારીઓનો ખતરો દૂર કરે છે. ધાણાના પાણીમાં રહેલા એસ્કોર્બિક એસિડ એન્ટીઓક્સિડેંટ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. 

જેથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થાય છે. તે ઊંઘ લાવનાર અને છાતીમાંથી કફ કાઢનાર ની સમસ્યા માં પણ મદદરૂપ બને છે. ધાણાનું પાણી પીવાથી મોંમાંથી અને શ્વાસમાંથી આવતી દુર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તે ટીશ્યુના પ્રોડક્શનને વધારે છે. 

જેથી અલ્સરની સમસ્યા દૂર થઇ જાય છે. ઉચ્ચ રક્ત શર્કરા ના સ્તર વાળા લોકો માં 2 ટાઇપ મધુમેહ વિકસિત થવા નું વધુ જોખમ હોય છે. ધાણા કોઈ પણ સ્વરૂપ માં હોય, તે અર્ક ના સ્વરૂપ માં, પાવડર સ્વરૂપ તે શુગર ને ઘટાડવા નું કામ કરે છે.

ધાણા નો પાવડર ડાયાબિટિસ ની દવા લેતા લોકો અથવા તો ઓછું બ્લડ શુગર ધરાવતા લોકો ની સરખામણી માં રક્ત શર્કરા ને ઓછી કરવા માં મદદ કરે છે. ધાણા પાવડર નો ઉપયોગ રક્ત શર્કરા ના લેવલ ને મેન્ટેન કરવા માંટે ઘણું ઉપયોગી થાય છે. 

એક અધ્યયન અનુસાર, ધાણા પાવડર થી રક્ત શર્કરા ને દૂર કરવા માટે ના એન્જાઈમ ની ગતિવિધિઓ ને વધારી ને રક્ત શર્કરા ના સ્તર ને ઓછું કરવા માં મદદ કરે છે. ધાણા પાવડર માં એંટિ ઓક્સિડેંટ હોય છે. શરીર માં એંટિ ઓક્સિડેંટ ની પ્રાથમિક ભૂમિકા મુક્ત કણો ના કારણે થતી ક્ષતિ ને રોકવા માંટે થાય છે. 

ધાણા માં રહેલ એંટિ ઓક્સિડેંટ શરીર ના સોજા ને ઘટાડવા માંટે અને પ્રતિરક્ષા પ્રણાલી ને વધારવા માંટે કારગર છે. ધાણા પાવડરમાં રહેલા એન્ટીઓકિસડન્ટ યોગીકો માં ક્યુરેસેટિન, ટેર્પેન અને ટોકોફેરોલ શામેલ છે. ધાણા પાવડર માં રહેલા એંટિઓક્સિડેંટ શરીર ના સોજા ને ઓછા કરવા માં મદદ કરે છે. 

અને પ્રોસ્ટેટ, ફેફસાં, સ્તન અને પેટના કેન્સર કોષોની વૃદ્ધિ ને ધીમી કરે છે. તેમાં હાજર પોષક તત્વો પ્રતિરક્ષા મજબૂત કરવામાં અને રોગો સામે લડવામાં મદદ કરે છે.

 

Team Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago