લાઈફસ્ટાઈલ

કંઇક આવી છે ટીવી સિરિયલ CID ના કલાકારોની પર્સનલ લાઇફ, જીવે છે એકદમ આલિશાન જિંદગી…

ક્રાઇમ ફિક્શન શો સીઆઈડી 1998 માં શરૂ કરવામાં આવેલ એકદમ લોકપ્રિય શો હતો. જે વ્યુની દ્વષ્ટિએ પણ ટોપ 10માં શામેલ હતો. જેના લીધે મોટાભાગના લોકો આ સીરિયલના પાત્રોને સારી રીતે જાણે છે. એસીપી પ્રદ્યુમ્ન, અભિજિત અને દયા વગેરે શોના સૌથી પ્રખ્યાત પાત્રો છે પરંતુ ભાગ્યે જ લોકો આ પાત્રોના વાસ્તવિક જીવન વિશે જાણતા હશે. આવી સ્થિતિમાં આજના આ વિશેષ લેખમાં અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શિવાજી સાતમ: શોમાં એસીપી પ્રદ્યુમનની ભૂમિકા ભજવનારા શિવાજી સાતમ 68 વર્ષના છે, જે બેંકમાં કેશિયર તરીકે કામ કરતા હતા. શિવાજી સાતમે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે તેમની પત્નીનું નામ અરૂણા છે અને તેમને પણ બે બાળકો છે.

દયાનંદ શેટ્ટી: સીરિયલમાં દયાની ભૂમિકા નિભાવનારા દયાનંદ શેટ્ટી પત્ની અને પુત્રી સાથે મુંબઇમાં રહે છે. દયા સિંઘમ ફિલ્મમાં પણ જોવા મળી ચૂક્યા છે.

આદિત્ય શ્રીવાસ્તવ: આ શોમાં આદિત્ય શ્રીવાસ્તવ ઈન્સ્પેક્ટર અભિજિતની ભૂમિકામાં જોવા મળે છે. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

દિનેશ ફડનીસ: સિરીયલમાં દિનેશ ફડનીસ કોમેડી કરતા જોવા મળે છે. આ શોમાં તે ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સની ભૂમિકા ભજવી રહ્યા છે. દિનેશે સરફરોશ અને મેઘા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

અંશા સૈયદ: સિરિયલમાં અંશા સૈયદ સબ ઇન્સપેક્ટર પૂર્વી ની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ સિવાય તે આહટ અને લગી તુઝસે લગન જેવી સિરિયલોમાં પણ કામ કરી ચૂકી છે.

શ્રદ્ધા મૌસલ: શ્રદ્ધા મૌસલ આ સિરિયલમાં ડોક્ટર તારિકાની ભૂમિકામાં જોવા મળી છે. 2007 માં શ્રદ્ધાએ આ સીરિયલમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago