રાજકારણ
-
કેન્દ્ર સરકારની જેમ ભાજપ શાસિત રાજ્ય પણ આજે સતત લોન લઈને આખા દેશને ખોખલા કરી રહ્યા છે : ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ એક વીડિયોના માધ્યમથી વડાપ્રધાન ના નિવેદન પર પ્રતિક્રિયા આપતા…
Read More » -
ભાજપ ના સત્તામાં આવ્યા બાદ ખોટી આર્થિક નીતિઓ ને કારણે દેશ નું 56 લાખ કરોડનું દેવું હવે 139 લાખ કરોડે પહોંચ્યું છેઃ ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ડોલરની સામે રૂપિયાની કિંમત ઘટવા પર વાત કરતા કહ્યું કે, હવે…
Read More » -
ભાજપના ભ્રષ્ટ નેતાઓ ના કારણે ગુજરાત આજે 3.50 લાખ કરોડના દેવામાં ડૂબી ગયું છે : ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના રીસાલા ચોક ખાતે “જનસંવાદ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી…
Read More » -
ભ્રષ્ટ ભાજપને કારણે લોકો ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે : ‘આપ’
છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં રસ્તાઓની હાલત ખરાબ છે. મોટા શહેરોમાં કરોડો રૂપિયા ખર્ચ્યા પછી જે…
Read More » -
ભાજપાની સરકાર મતલબ ભ્રષ્ટ સરકાર : AAP
શહેરમાં સ્વચ્છતા જળવાય અને વરસાદના પાણીનો નિકાલ થાય એની પૂરેપૂરી જવાબદારી શહેરના કોર્પોરેશન તંત્રની હોય છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં…
Read More » -
આજે દરેક વ્યક્તિ જાણે છે કે બીજેપીના ભ્રષ્ટાચારના કારણે રસ્તાઓની હાલત બદતર થઈ ગઈ છે: ‘આપ’
છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં રસ્તાઓની હાલત ખરાબ છે. મોટા શહેરોમાં કરોડો રૂપિયા ખર્ચ્યા પછી જે…
Read More » -
ભાજપનો એક જ મંત્ર, મુદ્દાઓ પરથી ધ્યાન હટાવો અને લૂંટ ચલાવોઃ ઇસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ જનસભામાં જનતા સાથે વાત કરતા જણાવ્યું કે, આજે તમને જેટલા…
Read More » -
પૂર થી અસરગ્રસ્ત જનતાને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવા સરકારને વિનંતી : ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ એક મહત્વપૂર્ણ મુદ્દે વિડીયો દ્વારા માહિતી આપતા કહ્યું કે, અમદાવાદ…
Read More » -
‘આપ’ CYSS બળજબરીપૂર્વક ના ભ્રષ્ટ ભાજપના સદસ્યતા અભિયાન નો સખત વિરોધ કરે છે : ‘આપ’ CYSS
આમ આદમી પાર્ટી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) એ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી ગુજરાતની…
Read More » -
પૂરના કારણે થયેલી તબાહી માં આજે માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરો જ બચાવ કાર્યમાં લાગેલા છે : ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ભાજપની વિકાસ યાત્રા અભિયાન પર કટાક્ષ કરતા કહ્યું કે જે રીતે…
Read More »