સમાચાર

યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો, ગુસ્સે ભરાયેલા રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયાને ‘આતંકવાદી દેશ’ ગણાવ્યો

રશિયન સૈન્યએ યુક્રેનમાં યુરોપના સૌથી મોટા ઝાપોરિઝ્ઝ્યા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (એનપીપી) ની આજુબાજુના વિસ્તાર પર નિયંત્રણ મેળવી લીધું છે. રશિયન…

3 years ago

રશિયન સેનાના હુમલાથી યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં લાગેલી આગ, વિનાશનું કારણ બની શકે છે

રશિયા દ્વારા યુક્રેન પર સતત બોમ્બમારો (Russia-Ukraine War) કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન સમાચાર સામે આવ્યા છે કે યુક્રેનના…

3 years ago

રશિયાથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે રશિયાએ ખારકીવમાં છ કલાક માટે રોક્યું યુદ્ધ

યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેના લીધે અનેક મુશ્કેલીઓનો સામનો ભારતને કરવો પડી રહ્યો છે.…

3 years ago

રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે કિવમાં ડોક્ટરોએ હોસ્પિટલમાં જ કર્યા લગ્ન, વિડીયો થયો વાયરલ

રશિયા-યુક્રેન વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના હુમલામાં યુક્રેનને ઘણું નુકસાન થયું છે. રાજધાની કિવમાં રશિયાના હવાઈ હુમલામાં અનેક…

3 years ago

યુક્રેન પર હુમલો તો કરી દીધો પરંતુ યુદ્ધમાં ભાગ કેમ નથી લઈ રહી રશિયાની એરફોર્સ, જાણો શું કહે છે નિષ્ણાતો

Ukraine-Russia War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 7 દિવસ વીતી ગયા છે અને હજુ પણ યુદ્ધ ચાલુ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ…

3 years ago

યુક્રેનથી આવ્યા માઠા સમાચાર, મગજની બીમારીના લીધે ભારતીય વિદ્યાર્થીનું મોત

રશિયા અને યુક્રેન વચ્ચે થઈ રહેલા યુદ્ધના લીધે અનેક ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા છે. તેને સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’…

3 years ago

Ukraine Russia War: રશિયાની ચેતવણી, વિદેશ મંત્રીએ કહ્યું- ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો થશે પરમાણુ હુમલો

Ukraine Russia War: યુક્રેન પર રશિયાના હુમલાનો આજે સાતમો દિવસ છે. રશિયાના હુમલામાં યુક્રેનને ઘણું નુકસાન થયું છે. રાજધાની કિવમાં…

3 years ago

રશિયાએ પહેલા બોમ્બ ધડાકા બંધ કરે, પછી વાતચીત કરવા બેસે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું

યુક્રેન (Ukraine) ના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી (Volodymyr Zelenskiy) એ મંગળવારે કહ્યું કે યુદ્ધવિરામ પર અર્થપૂર્ણ વાટાઘાટો શરૂ થાય તે પહેલાં…

3 years ago

કાશી વિશ્વનાથ મંદિર: 187 વર્ષ બાદ કાશી વિશ્વનાથ મંદિરની ગર્ભગૃહની દિવાલો પર 37 કિલો સોનાની પડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન શિવના પરમ ભક્ત છે. આમ તો, તે જ્યારે પણ વારાણસી આવે છે ત્યારે બાબાના દરબારમાં માથું…

3 years ago

રશિયા યુક્રેન હુમલાને લઈને આવ્યા મોટા સમાચાર, રશિયાએ કિવમાં આવેલ ટીવી ટાવર પર કર્યો હુમલો, 5 લોકોના મોત

યુક્રેન પર રશિયા દ્વારા સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. એવામાં આજે યુદ્ધના છઠ્ઠા દિવસે યુક્રેનની રાજધાની કિવમાં રશિયન સેના…

3 years ago