ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 717 કેસ સામે આવ્યા છે. જેમાંથી સૌથી વધુ…
શામળાજી ના અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જેસવાડી ગામ પાસે પ્રાંતિજ ડેપોની માલપુર-અમદાવાદ એસટી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જો…
સાબરમતી રેલ્વે સ્ટેશનની પણ ગાંધીનગર રેલ્વે સ્ટેશન કે દેશના અન્ય રેલ્વે સ્ટેશનોની જેમ કાયાપલટ કરવામાં આવશે. લગભગ 350.76 કરોડ રૂપિયાના…
અમદાવાદના જુહાપુરામાં એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ મૃતક વ્યક્તિની ઓળખ ઈર્શાદ અંસારી તરીકે…
ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડ કરાયેલા નેતા નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન સામે અમદાવાદ અને વડોદરામાં દેખાવો કરવામાં આવ્યા હતા. મુસ્લિમ સમુદાયે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને વધુ એક ભેટ આપવાના છે. તેઓ 10 જૂને અમદાવાદની મુલાકાત લેશે. અહીં તેઓ બોપલ ખાતે ઈન્ડિયન…
રાજ્યમાં સતત ક્રાઇમના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જાણો પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે. જેના…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી અને ડ્રીમ પ્રોજેક્ટ, અમદાવાદથી કેવડિયા સી પ્લેન સેવાઓ આખા વર્ષ સુધી પણ સફળતાપૂર્વક ટેકઓફ કરી શકી…
છેલ્લા બે વર્ષમાં, એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1177 લાવારસ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ મૃતદેહોના અંતિમ…
ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા 10 કેસ પાછા ખેંચવાની જાહેરાત કરી છે. આમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ…