ગુજરાત

મહાવિજય બાદ મોદીનું મિશન ગુજરાત, અમદાવાદ એરપોર્ટથી 10 કિલોમીટર લાંબો રોડ શો કરીને ભાજપ કાર્યાલય પહોંચ્યા

ચાર રાજ્યોમાં ભાજપની મોટી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે બે દિવસના ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ એરપોર્ટથી રોડ શો…

4 years ago

રાજ્યમાં માસ્ક નહીં પહેરવા બદલ 36 લાખ લોકો પાસેથી વસૂલ કરવામાં આવ્યો આટલા કરોડનો દંડ

ગુજરાત (Gujarat)માં છેલ્લા બે વર્ષમાં માસ્ક (Mask) પહેરવા સામે પોલીસે કડક હાથે કાર્યવાહી કરી છે. પોલીસે આ નિયમનો ભંગ કરનાર…

4 years ago

2008 સિરિયલ બ્લાસ્ટ: ગુજરાત હાઈકોર્ટે 38 દોષિતોને ફાંસીની સજાની પુષ્ટિ કરવા માટે મોકલી નોટિસ

ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ મામલે 38 દોષિતોને તેમની મૃત્યુદંડની પુષ્ટિ કરવા નોટિસ મોકલી હતી. જસ્ટિસ સોનિયા…

4 years ago

હાર્દિક પટેલનું ગુજરાત સરકારને અલ્ટીમેટમ, કેસો પાછા ખેંચો, નહીં તો પાટીદાર ફરી આંદોલન કરશે

પાટીદાર આંદોલન: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે હવે રાજ્યની ભાજપ સરકારને ઘેરવા ફરી વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે.…

4 years ago

અમદાવાદમાં RSSની પ્રતિનિધિ સભાની બેઠક 11 માર્ચથી

સામાજિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ સાથે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) હવે ગ્રામીણ વિસ્તારોમાં સ્વ-રોજગાર પર વિચારણા કરશે. સંઘની પ્રતિનિધિ સભામાં…

4 years ago

PM મોદી 11 માર્ચે અમદાવાદમાં એક લાખ કાર્યકરોને આપશે વિજય મંત્ર, સ્વાગતની તૈયારીઓ શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોના બીજા દિવસે એટલે કે 11 માર્ચે ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.…

4 years ago

ગુજરાત સરકારે વિધાનસભામાં કહ્યું- રાજ્યમાં લગભગ 3.64 લાખ શિક્ષિત યુવાનો છે બેરોજગાર

ગુજરાત સરકારે આજે બુધવારે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે રાજ્યમાં લગભગ 3.46 લાખ શિક્ષિત બેરોજગાર યુવાનો છે. આ…

4 years ago

બજારમાં શાક લઇ રહેલ મહિલાને એકતરફી પ્રેમમાં પડેલ યુવકે માર્યા છરીના ઘા, બાદમાં કર્યું એવું કે લોકો જોતા રહી ગયા…

2 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક એકતરફી પ્રેમમાં પડેલ પટેલ યુવકે પટેલ યુવતીની જાહેરમાં ચાકુ વડે ગળું…

4 years ago

પાકિસ્તાનથી આવીને ગુજરાતમાં સ્થાયી થયેલા 41 હિન્દુઓને આપવામાં આવી ભારતીય નાગરિકતા, ભૂપેન્દ્ર પટેલ સરકારનું મોટું પગલું

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે પાકિસ્તાનથી આવેલા 41 હિન્દુઓને ભારતીય નાગરિકતા આપી છે. ગુજરાત સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આ…

4 years ago

શૌચાલયની દિવાલ પર ભગવાન ગણેશનું ચિત્ર, VHP-બજરંગ દળે કર્યો વિરોધ

સુરતમાં ભગવાન ગણેશની વોલ પેઈન્ટીંગને લઈને વિવાદ થયો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા કાપોદ્રા રસ્તા પર બનેલ ટોયલેટની…

4 years ago