વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન 18 જૂને 100 વર્ષના થઈ રહ્યા છે, આ અવસર પર તેમના 80 મીટરના રસ્તાને 'પૂજ્ય…
સાત સમંદર પાર વસતા સોમનાથ મહાદેવના ભક્તોની મન્નત પૂર્ણ કરવામાં સોમનાથ મંદિર ટ્રસ્ટ ભૂમિકા ભજવી રહ્યું છે. વિદેશમાં સ્થાયી થયા…
મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે એક મકાનની દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. પોલીસે આજે…
ચોમાસાની શરૂઆત થતાં જ સાંજે રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે આહલાદક વાતાવરણની સાથે રસ્તાઓ પર…
અમદાવાદના જુહાપુરામાં એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ મૃતક વ્યક્તિની ઓળખ ઈર્શાદ અંસારી તરીકે…
ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડ કરાયેલા નેતા નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન સામે અમદાવાદ અને વડોદરામાં દેખાવો કરવામાં આવ્યા હતા. મુસ્લિમ સમુદાયે…
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી લોકો ગરમીનો માર સહન કરી રહ્યા છે. તેમ છતાં એક રાહતના સમાચાર સામે આવ્યા છે. કેમકે…
ગુજરાતમાં એક વ્યક્તિએ 75 વર્ષીય મહિલાને વિધવા પેન્શન મેળવવામાં મદદ કરવાના બહાને દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેને લૂંટી લીધી હતી.…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને વધુ એક ભેટ આપવાના છે. તેઓ 10 જૂને અમદાવાદની મુલાકાત લેશે. અહીં તેઓ બોપલ ખાતે ઈન્ડિયન…
ગુજરાતમાં સતત શિક્ષણને લઈને સરકાર દ્વારા નવા-નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જ્યારે એવા જ એક સમાચાર સામે આવ્યા છે.…