રાજકારણ

ભાજપે ઉત્તર ઝોન પ્રભારીઓની કરી જાહેરાત, આ રહી પ્રભારીઓની યાદી

ભાજપે ઉત્તર ઝોન પ્રભારીઓની કરી જાહેરાત, આ રહી પ્રભારીઓની યાદી

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના અંત સુધીમાં યોજાવવા જઈ રહી છે, ત્યારે અત્યારથી ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીઓ દ્વારા આ ચૂંટણી જીતવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરેક રાજકીય પાર્ટીઓએ તેમના પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દીધો છે. અને લોકોની વચ્ચે જઈ રહ્યા છે, જે ભાજપ, કોંગ્રેસ કે આપ હોય દરેક પાર્ટીના લોકો હવે લોકોની વચ્ચે આવી રહ્યા છે અને લોકોની સમસ્યાઓને જાણી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પણ ચૂંટણી જીતવા માટેના પ્રયાસમાં લાગી ગઈ છે.

રાજ્યમાં વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે દરેક પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને પ્રચાર કરી રહ્યા છે. રાજ્યમાં વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીમાં માહોલ ગરમાઈ રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વિધાન સભાની ચૂંટણીમાં 150થી વધુ સીટો જીતવાનો લક્ષ્ય રાખવામાં આવી રહ્યો છે. આ માટે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ચૂંટણીની વિવિધ રણનીતિઓ બનાવી રહ્યા છે. જેના ભાગ રૂપે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્તર ઝોનની 59 વિધાનસભા સીટોના પ્રભારીઓની જાહેરાત કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે, આ વખતે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયા નો જંગ ખેલાઈ રહ્યો કે જે આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે. જે આપ ભાજપ સરકાર સામે મજબૂત રાતે લડી રહી હોય તેમ પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વિરોધથી ભાજપની વૉટ બેંક પર મોટી અસર વર્તાઈ રહી હોય તેમ ભાજપના કાર્યકરો હવે આપના કાર્યકરો સામે આવી રહ્યા છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago