An instructor trains members of Ukraine's Territorial Defense Forces, volunteer military units of the Armed Forces, in a city park in Kyiv, Ukraine, Saturday, Jan. 22, 2022. Dozens of civilians have been joining Ukraine's army reserves in recent weeks amid fears about Russian invasion. (AP Photo/Efrem Lukatsky)
રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ સતત વધતી જોવા મળી રહી છે. કેમ કે તેને લઈને સતત સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં હવે સમાચાર સામે આવ્યા છે કે, રશીયાની સેના પૂર્વી યુક્રેનમાં દાખલ થઇ ગઇ છે. રશિયા દ્વારા યુક્રેનની બેંક અને રક્ષા, વિદેશ, આંતરિક સુરક્ષા જેવી મહત્વની વેબસાઇટ પર સાઇબર એટેક પણ કરવામાં આવ્યો હતો.
તેની સાથે રશિયન હુમલાને ધ્યાનમાં રાખતા યુક્રેનની સંસદ દ્વારા નેશનલ ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે. ઇમરજન્સીની જાહેરાતની સાથે જ યૂક્રેન દ્વારા તેના 30 લાખ લોકોને તાત્કાલિક જ રશિયા છોડી દેવા માટે જણાવ્યું છે. તેની સાથે મહત્વની જાણકારી સામે આવી છે કે, રશિયા વિરુદ્ધ રણનીતિ ઘડવા માટે યુરોપિયન યુનિયનની આજે મહત્વની મીટિંગ થશે. આ મીટીંગ બેલારૂસમાં યોજાશે. જે પહેલાથી જ રશિયાની સાથે છે અને રશીયન સૈનિકો પણ બેલારૂસની ધરતી પર રહેલા છે.
રશિયા દ્વારા આ અગાઉ યુક્રેનની બેંક અને રક્ષા, વિદેશ, આંતરિક સુરક્ષા જેવી મહત્વની વેબસાઇટ પર સાઇબર એટેક કરવામાં આવ્યો હતો. તેનાથી એક વાત તો સ્પષ્ટ રશિયા ગમે તે સમયે યુક્રેન પર ત્રાટકી શકે છે. એવામાં યુક્રેન સરકાર દ્વારા ઇમરજન્સી જાહેર કરતા રશિયામાં રહેનાર 30 લાખ લોકોને રશિયા છોડવાનું જણાવી દીધું છે.
પ્રાપ્ત માહિતી મુજબ રશિયાના વધતા ભયની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા શાંતિની જાહેરાત કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે, વ્લાદિમીર પુતિન સાથે વાત કરવા માટે જણાવ્યું પરંતુ ક્રેમલિને હજુ સુધી કોઇ જવાબ આપ્યો નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમને પુતિનની સાથે વાતચીત કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…