ધાર્મિક

આ મહિના ના અંત માં બદલી રહિયા છે ગ્રહો આ રાશિ ના જાતકો ને થશે અઢળક લાભ તો જાણો કઈ છે આ રાશિ..

ઓગસ્ટ મહિનાના અંત સુધી આ રાશિના જાતકોને થશે લાભ અને મળશે સફળતા, ગ્રહ-નક્ષત્ર આપી રહ્યા છે સંકેત, ઓગસ્ટ મહિનામાં અનેક મોટા ગ્રહોએ રાશિ પરિવર્તન કર્યુ છે. મહિનાના અંત સુધીમાં કેટલાક ગ્રહોનું પરિવર્તન થશે. 

17 મી ઓગસ્ટ 2021 ના ​​રોજ સૂર્ય પોતાની રાશિ સિંહમાં પરિવર્તન કરશે. બુધ પોતાની રાશિ બદલીને સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. બુધ સિંહ રાશિમાંથી બહાર જશે અને રાશિ બદલતી વખતે કન્યા રાશિમાં પરિવર્તન કરશે. 

બુધનું પરિવર્તન 26 ઓગસ્ટની સવારે 11:08 કલાકે થશે. જાણો ઓગસ્ટ મહિનામાં ગ્રહો અને નક્ષત્રોની ચાલ બદલવાથી કઈ રાશિઓને થશે લાભ.

મેષ રાશિ – મેષ રાશિના જાતકો માટે 31 ઓગસ્ટ સુધીનો સમય શાનદાર રહેવાનો છે. આ દરમિયાન તમને કોઈ મોટી સફળતા મળી શકે છે. તમારા અટકેલા કાર્ય પુરા થઈ શકે છે.

મિથુન રાશિ – ઓગસ્ટ મહિનો તમારે માટે લાભકારી સાબિત થશે. મહિનાના અંત સુધી તમને શુભ સમાચાર મળી શકે છે. વેપારીઓને નફાનો યોગ બનશે.

તુલા રાશિ – તમને કાર્યક્ષેત્રમાં સહયોગીઓનો સાથ મળશે. ભાગ્યોદય થવાની આશા છે. વેપારીઓને ધન લાભ થઈ શકે છે. આરોગ્ય ઉત્તમ રહેશે.

સિંહ રાશિ – સિંહ રાશિના જાતકોને ઓગસ્ટ મહિનના અંત સુધી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે. આ દરમિયાન તમે ખુશ અને સંતુષ્ટ રહેશો. 

 

Team Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago