દેશ

જમીન વિવાદમાં શરૂ થયો ઝઘડો અને એક ભાઈ બીજા ભાઈની કરી નાખી હત્યા

ગોરખપુર જિલ્લામાંથી એક દિલધડક ઘટના સામે આવી છે. અહીં જમીનના વિવાદમાં એક ભાઈએ બીજા ભાઈનું ગળું કાપીને હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રવિવારે બપોરના સમયે ઘરના બાંધકામ દરમિયાન વિવાદ વધી જતા મોટા ભાઈ દ્વારા વચલા ભાઈના ગળા પર માર મારવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતા જ પોલીસ ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા આરોપીના મૃતદેહને પીએમ અર્થે મોકલી દીધો હતો.

પિપરા મુગલાન ગામના રહેવાસી શ્રીકાંત શર્મા (70) ને ત્રણ પુત્રો છે. મોટો પુત્ર વ્યાસ શર્મા પિતાથી અલગ રહે છે. મજલા શ્યામસુંદર શર્મા અને છોટા પુરન શર્મા તેમના પિતા સાથે રહે છે. રવિવારે મધ્યમ પુત્ર શ્યામસુંદર બાંધકામ હેઠળના મકાનમાં લોખંડનો ગેટ લગાવી રહ્યો હતો. તેનો વિરોધ વ્યાસ દ્વારા કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ બોલાચાલી ઉગ્ર બનતા બંને પક્ષો દ્વારા લાકડા અને ડંડા વડે મારમારી શરૂ કરી દેવામાં આવી હતી. એવામાં આરોપ લગાવવામાં આવ્યો છે કે,વ્યાસ શર્માએ ગડાસેની મદદથી ગળા પર વાર કરીને ભાઈ શ્યામસુંદરની હત્યા કરી નાખી હતી. આ મામલમાં ચૌરીચૌરાના સીઓ અખિલાનંદ ઉપાધ્યાયે જણાવ્યું કે, હત્યાના આરોપીને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

2 years ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

2 years ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

3 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

3 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

3 years ago